ગુજ્જુમિત્રો Blog

આહાર અને આરોગ્ય 0

કોલેસ્ટ્રોલ ઘટાડવાના અકસીર ઉપાય

ગુજજુમિત્રો, આજકાલ ઘરે ઘરે જોવા મળે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે છે. આજે હું તમને આ લેખના માધ્યમથી કોલેસ્ટ્રોલ ઘટાડવાના અકસીર ઉપાય બતાવવા માગું છું. કોલેસ્ટ્રોલ વધવાથી ઘણી બધી બીમારીઓ થાય છે,...

સાચા ખગોળશાસ્ત્રી પરિવારમાં છે 0

સાચા ખગોળશાસ્ત્રી પરિવારમાં છે

સાચા ખગોળશાસ્ત્રી પરિવારમાં છે સાચા ખગોળશાસ્ત્રી તો પરિવાર માં જ છે. એક “મા ” જે બાળપણ માં ચંદ્ર દેખાડતી હતી, બીજા ” પપ્પા ” જે એક થપ્પડ માં આખું બ્રહ્માંડ દેખાડી દેતા હતાં, ત્રીજી...

ઘડપણ માટે આર્થિક બચત 0

બેન્કોના સ્થાપના વર્ષ

બેન્કોના સ્થાપના વર્ષ ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ભારતની મોટી મોટી બેન્કોના સ્થાપના વર્ષ જણાવી રહી છું. જનરલ નોલેજ માં રસ હોય, એવા વિધ્યાર્થીઓ ને આ પોસ્ટ ની લીંક જરૂરથી મોકલજો. ???? અલ્હાબાદ...

પત્નીને ખુશ રાખવાના ઉપાયો 0

ઉકાળા પીવાનો ફાયદો

ઉકાળા પીવાનો ફાયદો! Immunity એટલી બધી વધી ગઈ છે કે… Wife સાથે પહેલા 15 મિનિટ ઝઘડો ચાલે.. તો થાકી જવાતું…. …હવે ૧ કલાક સુધી વાંધો નથી આવતો. ???????????? Read more jokes here.

boat 0

કુદરત ક્યારેય રજા પર જાય તો?!

કુદરત ક્યારેય રજા પર જાય તો?! ટેકનિકલ ખામીને કારણે,સૂર્યોદય નહી થાય.આકાશમાં શું કયારેય ,આવું લખેલુ પાટીયુ દેખાય ? માંદો હોવાને કારણે,આજે ચંદ્ર નહિ દેખાય.શુ રાત્રે આવા સમાચાર,ગગન મા ફલેશ થાય? બિલાડીને ઘુટણમાં વા થયો...

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો 0

સત્સંગ જવાના ૬ વ્યાવહારિક ફાયદા

ગુજજુમિત્રો, પહેલાના જમાનામાં સત્સંગ જવાની પ્રણાલી શરૂ થઈ. વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા અથવા ઉપાશ્રય કે...

સુખી રહેવા માટે જીવનમંત્ર 1

માફ કરો, દિલ સાફ કરો – સુખી રહેવા માટે જીવનમંત્ર

માફ કરો, દિલ સાફ કરો – સુખી રહેવા માટે જીવનમંત્ર ગુજજુમિત્રો માફ કરો દિલ સાફ કરો એ સુખી રહેવા માટે એક એવો જીવનમંત્ર છે જે દરેક પરિસ્થિતિમાં તમને મદદરૂપ થશે. હાલમાં મહામારીને કારણે જીવન...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

ગામડાંની ભોળી પત્નીનો તેના પતિ માટે પત્ર!

ગામડાંની ભોળી પત્નીનો તેના પતિ માટે પત્ર! ગુજરાતી ભાષા સહેલી નથી…???? આ રહ્યું એનું ઉદાહરણ…!!! ગામડામાં એક સ્ત્રી રહેતી હતી…..એનો પતિ, કે જે શહેરમા નોકરી કરતો હતો, એણે એનેએક પત્ર લખ્યો…… અલ્પ શિક્ષિત હોવાના...

ગૃહિણીઓ થોડી પાગલ હોય 0

આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!!

આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!! ગુજજુમિત્રો ઘણીવાર એવું થાય છે કે રાતદિવસ પોતાના આખા જીવન દરમ્યાન ઘરનું ધ્યાન રાખતી ગૃહિણીઓ ની કદર થતી નથી. કેમ? કારણકે એવું લાગે છે કે આ તો...