લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના
લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના સમી સાંજનો સમય. ત્રીસેક વર્ષનો એક યુવાન. અમદાવાદની એક હોસ્પિટલમાં પ્રવેશ્યો. પૂછપરછ વિભાગમાં જઇને પૂછવા લાગ્યો, ‘પુરુષો માટેનો જનરલ વોર્ડ ક્યાં છે?’ અર્ધગોળાકાર બાકોરામાંથી બગાસાં...