Tagged: gujarati post

મહાત્મા ગાંધી વિશે 0

શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??

શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે?? ‘માણસને બે આંખ હોય છે.’ આવું આપણને બાલમંદિરમાં શીખવવામાં આવે. એમાં ફેરફાર કરવાની જરૂર છે, ‘માણસને બે ત્રાજવા હોય છે.’ અત્યારે લોકો કંઈપણ વિચાર્યા...

Chakra 3

માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના

ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય,...

પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું? 0

પપ્પા જેવું કોઈ નહીં!

ગુજ્જુમિત્રો, હેપ્પી ફાધર્સ ડે! પપ્પા જેવું કોઈ નહીં! આ લેખ એ બધા વાંચકો માટે છે જેઓ પપ્પા છે. એવા અવસરો બહુ ઓછા આવે છે જ્યારે આપણે પપ્પાની વાત કરીએ છીએ. મોટાભાગે મમ્મીના વખાણ થતાં...

સમય જતાં ઓછી વાર લાગે છે 0

પચ્ચીસ વર્ષ પહેલાં

ગુજ્જુમિત્રો, આજે સમય ઘણો બદલાઈ ગયો છે, માણસો અને સંબંધો બદલાઈ ગયા છે. આજે લોકોની જરૂરીયાતો બદલાઈ ગઈ છે. ચાલો, એક નજર ફેરવી જોઈએ કે પચ્ચીસ વર્ષ પહેલાં સંબંધો કેવા હતા અને આજે કેવા...