Tagged: good morning message

સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી? 0

સંબંધોમાં ઠંડક રાખજો

સંબંધોમાં ઠંડક રાખજો,ગરમી તો હજી વધશેએક- લૂ અને એકલુંબન્ને બહુ જઆકરા લાગે છે. Also read : ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ

કફનને ખાનગી ગજવું નથી 0

વિઘ્નો નો અંત

વિઘ્નો નો અંત વિઘ્નો તો જીવનમાંઅનંત આવે છે,પણ સામનો કરવાથી જતેનો અંત આવે છે.કુદરતનો પણ નિયમ છે,જે પાનખર ઝીલેતેને જ વસંત આવે છે..! Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

વ્યવહારમાં બાળક રહેવું અને…

વ્યવહારમાં બાળક રહેવું વ્યવહારમાં બાળક રહેવુંકામમાં યુવાન હોવુંઅનેઅનુભવમાં વૃદ્ધ થવુંવ્યક્તિને સફળતાની ઉંચાઈ પર લાવે છે…. Also read : શા માટે સ્ત્રીઓ લાંબુ જીવે છે?

કફનને ખાનગી ગજવું નથી 0

નાચતો મોર અને પૈસાનું જોર

નાચતો મોર અને પૈસાનું જોર નાચતો મોર અને પૈસાનું જોર.. કાયમી ટકતું નથી.. સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટાઈ જાય છે. Also read : ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી –...

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

તમારી ખુશીઓમાં અને દુ:ખમાં

તમારી ખુશીઓમાં અને દુ:ખમાં તમારી ખુશીઓમાં એ લોકોહાજર હોય છે જે તમનેગમતાં હોય છે, પણ તમારા દુ:ખમાં એ લોકોહાજર હોય છે જેને તમેગમતા હો છો. Also read: ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો...

Quote 0

ઈશ્વર નું ધારેલું જ થાય છે

ઈશ્વર નું ધારેલું જ થાય છે દરેક સમયે ઈશ્વર નું ધારેલું જ થાય છે, પરંતુ સુખ ના સમયે આ વાત સમજાતી નથી. Also read: પેસમેકર શું છે? – સંક્ષિપ્ત અને સરળ જાણકારી

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ભૂતકાળનાં કર્મો

ભૂતકાળનાં કર્મો જેમ કાલનું દુધ આજે દહીં બંને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. Also read: આજના પરિવર્તનના કળીકાળ માં આપણા સૌના જીવનમાં શું શું ઘટયું

સમય જતાં ઓછી વાર લાગે છે 0

સમય જતાં ઓછી વાર લાગે છે

સમય જતાં ઓછી વાર લાગે છે સમય જતાં ઓછી વાર લાગે છે, પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે. Also read: ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે

સમજતાં વાર લાગે છે 0

નવરાશ અને નિરાંતમાં ફરક છે

નવરાશ અને નિરાંતમાં ફરક છે નવરાશ અને નિરાંતમાંફરક છેએક સમયથી હોય છેઅનેબીજી મનથી હોય છે. Also read : ભારતમાં છાપાઓનો સ્વર્ણિમ ઈતિહાસ : જનરલ નોલેજ

કફનને ખાનગી ગજવું નથી 0

વિશ્વાસ રાખવો જરૂરી હોય છે

વિશ્વાસ રાખવો જરૂરી હોય છે જો પડછાયો છે, તો એનો અર્થ એ કેઆસપાસ ક્યાંક અજવાળું પણ છે. ઈશ્વરીય શકિતનુ પણ કઈક આવું હોય છેબસ વિશ્વાસ રાખવો જરૂરી હોય છે. Also read: જિગરની વાત છે...