વિઘ્નો નો અંત

કફનને ખાનગી ગજવું નથી

વિઘ્નો નો અંત

વિઘ્નો તો જીવનમાં
અનંત આવે છે,
પણ સામનો કરવાથી જ
તેનો અંત આવે છે.
કુદરતનો પણ નિયમ છે,
જે પાનખર ઝીલે
તેને જ વસંત આવે છે..!

Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *