વિશ્વાસ પર સુવિચાર : વાંચો, સમજો અને જીવનમાં ઉતારો

કફનને ખાનગી ગજવું નથી

વિશ્વાસ પર સુવિચાર : વાંચો, સમજો અને જીવનમાં ઉતારો

તમે પ્લેન માં નિરાંતે બેસી જાઓ છો ….
ત્યારે તમે પાઇલોટ ને જાણતા નથી હોતા….

તમે શિપ માં નિરાંતે બેસી જાઓ છો…
ત્યારે તમે કૅપ્ટન ને જાણતા નથી હોતા….

તમે ટ્રેન માં નિરાંતે બેસી જાઓ છો…
ત્યારે ટ્રેન ડ્રાઈવર ને જાણતા નથી હોતા…

તમે બસ માં નિરાંતે બેસી જાઓ છો ….
ત્યારે તમે બસ ડ્રાઈવર ને જાણતા નથી હોતા …..

તો શું કામ તમે નિરાંતે જીવન નો આનંદ નથી લઇ શકતા ?
જયારે સત્ય તમને ખબર છે ….તમારા જીવન નો સારથી ભગવાન છે ….

વિશ્વાસ કરો એના પર ..સોંપી દો પોતાની જાત ને એના હાથ માં ….

પછી જુઓ જીવન એક આનંદ સિવાય બીજું કઈ નથી ….

ગોળ અને તલના લાડુ ખૂબ જ ગુણકારી છે : જાણો ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *