શું તમને જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધ્યો છે?

જીવનમાં સુખી રહેવાનો માર્ગ

શું તમને જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધ્યો છે?

જો તમે આ કઠોર વિશ્વમાં નરમ હૃદય રાખવાનો ઉપાય શોધી લીધો છે,

જો તમે તમારા ઘરના સદસ્યો સાથે શાંતિથી રહો છો અને તેમને શાંતિથી રહેવા દો છો,

જો પ્રેમ એટલો સરળ ન લાગે ત્યારે પણ તમે પ્રેમ કરવાનું પસંદ કર્યું હોય,

અને જીવન માર્ગ પર ચાલતા ચાલતા તમે અંતર ના અવાજ ને ઓળખી લીધો હોય,

જો તમે સુંદરતાથી અને હિંમતથી જીવન ની જવાબદારીઑ નિભાવી રહ્યા હોવ તો,

તો મારા વ્હાલા, તમે જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધી લીધો છે.

તમે દુનિયાના લાખો લોકો માટે એક ઉદાહરણ છો. અભિનંદન!

સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો : પત્રકાર સાથે યાદગાર ઈન્ટરવ્યુ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *