શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે? આર્નાલ્ડો લિક્ટેન્સ્ટાઇન, ચિકિત્સક જણાવે છે કે “જ્યારે પણ, મેડીકલ સાયન્સ ના ચોથા વર્ષમા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને હું ક્લિનિકલ મેડિસિન શીખવું છું, ત્યારે...