સોમનાથ મંદિર ના બાણ સ્તંભ

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિર નાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભ ની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જ્યોતિર્લિંગ માંથી પહેલું...