સત્સંગ જવાના ૬ વ્યાવહારિક ફાયદા

ગુજજુમિત્રો, પહેલાના જમાનામાં સત્સંગ જવાની પ્રણાલી શરૂ થઈ. વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા અથવા ઉપાશ્રય કે...