તમિલનાડુનું રામનાથસ્વામી મંદિર – રામેશ્વર જ્યોતિર્લિંગ ની પૌરાણિક કથા

તમિલનાડુ નું ભવ્ય રામનાથસ્વામી મંદિર – રામેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ એટલેકે રામનાથસ્વામી મંદિર એ ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે. તે બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક પણ છે. રામેશ્વરમ ધામ, હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે....