દાન લીધા વિના વિરપુર માં જલારામ બાપા નું મંદિર કઈ રીતે ચાલે છે?

ગુજજુમિત્રો, સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. જલારામ બાપા અને તેમના પરચા વિષે તો બાળપણથી હું સાંભળતી આવી છું અને જો...