શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??

શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે?? ‘માણસને બે આંખ હોય છે.’ આવું આપણને બાલમંદિરમાં શીખવવામાં આવે. એમાં ફેરફાર કરવાની જરૂર છે, ‘માણસને બે ત્રાજવા હોય છે.’ અત્યારે લોકો કંઈપણ વિચાર્યા...