ઉપવાસ માં ખાઓ કેળા ના ફરાળી ભજીયા

ગુજજુમિત્રો, શ્રાવણ હોય કે નવરાત્રી, અગિયારસ હોય કે ગુરુવાર નું વ્રત, ફરાળી ખાવાનું બનાવવું એ દરેક ગૃહિણી માટે પડકારજનક હોય છે. કારણકે સાબુદાણા કે મોરૈયા ની ખીચડી હંમેશા નથી ભાવતી. એટલા માટે અહીં કેળા...