ભગવદ ગીતા સાર : આપણે કેવું કર્મ કરવું અને સારા સ્વાસ્થ્ય માટે શું કરવું?

ગુજજુમિત્રો, સ્વયં શ્રીકૃષ્ણે ભગવદ ગીતા માં કહ્યું છે કે કામ છોડીને પૂજા-પાઠ ન કરવા જોઈએ કારણકે કર્મ વિના કલ્યાણ શક્ય નથી. ગીતા એ પણ શીખવે છે કે માણસે કયું કર્મ કરવું જોઈએ? આ લેખમાં...