વીતી ગયેલા દિવસો…

વીતી ગયેલા દિવસો હવેયાદ નથી કરવા…..બાકી રહેલા દિવસો હવેબરબાદ નથી કરવા. શું મળ્યું અને શું ગુમાવ્યુંજીવનમાં….જવા દોને યાર હવે કોઇહિસાબ નથી કરવા. ફરિયાદ આપણે શું કરીએઇશ્વરના દરબારમાં…..ઇશ્વરને પણ ફરિયાદ છેઆપણા વ્યવહારમાં. આજનો જીવનમંત્ર :વેન્ટિલેટર...