તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો

તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો ગુજજુમિત્રો, આજકાલ ના સમયે ગુસ્સો, ચિંતા, બેચેની, દુઃખ, મૂંઝવણ જેવી ભાવનાઓ વ્યક્તિને તણાવ થી ભરી દે છે. સ્ટ્રેસ ના શિકાર માત્ર નોકરિયાત વર્ગ જ નથી...