રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ

રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ ગુજજુમિત્રો, ગુજરાતનું ગૌરવ માત્ર આપની હેરીટેજ બિલ્ડીંગો અને સાહિત્ય, સંસ્કૃતિમાં જ નથી પરંતુ ગુજરાતીઓ ની સારપ અને સદભાવના માં પણ રહેલી છે. ગુજજુમિત્રો સેવા ના દરેક કૃત્ય ને બિરદાવે છે....