નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ

નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ ગુજજુમિત્રો, આજે આપણે ગુજરાતની ગરિમા સમાન નરસિંહ મહેતા ના ભજન વિષે ચર્ચા કરીશું. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા આમ તો ભક્તકવિ હતા, પણ એમના આ ભજનમાં ભક્તિ...