જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય

જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય ગુજજુમિત્રો, હું માનું છું કે દીકરી વ્હાલનો દરિયો હોય છે અને દરેક માંબાપ ના કાળજાનો કટકો હોય છે. પણ જ્યારે આ દીકરી કોઈની...