ઉત્તરાયણ પર સાત ધાનનો ખીચડો બનાવવાની આયુર્વેદિક રીત

ઉત્તરાયણ પર સાત ધાનનો ખીચડો બનાવવાની આયુર્વેદિક રીત અને તેનો મહિમા 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. સૂર્યાસ્ત હવે ક્રમે ક્રમે ઉત્તરદિશા તરફ આગળ વધતો જોવાં મળે છે એટલે કે...