ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ?

ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ? ગુજજુમિત્રો, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શાકભાજી અને ફળોના રસમાં એટલા બધાં પોષકતત્ત્વો હોય છે કે મોટી-મોટી બીમારીઓમાંથી પણ લોકો ઉગરી જતાં હોય છે. પણ...