લીલાં પાંદડાં – કીંમતી તંદુરસ્તીનું સસ્તું રહસ્ય

લીલાં પાંદડાં ખાદ્યપદાર્થની વાત કરવામાં આવે તો પ્રકૃતિએ સર્વ પ્રથમ પાંદડાઓનું સર્જન કર્યું. એ દ્વારા પરમાત્માએ ભોજનની સાથે-સાથે આપણા માટે પહેલા ખોરાકની વ્યવસ્થા કરી દીધી. વાસ્તવમાં તંદુરસ્ત સ્વાસ્થ્યનું પહેલું પગલું ભોજનમાં લીલાં પાંદડાનું સેવન...