ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે?

ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે? ગુજજુમિત્રો, હાલમાં મેં ડૉ. આઈ. કે. વીજળીવાળા દ્વારા લિખિત એક વાર્તા વાંચી જેનું નામ હતું, “ચાન્સ”એટલે એક તક. લગ્ન સંબંધ માં બંધાયેલા...