રોજબરોજ ના ખાવામાં કયું તેલ વાપરવું?

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવામાં કયું તેલ વાપરવું? તેમનો જવાબ ખુબ માર્મિક હતો.. તેમણે કહ્યું : “જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ...