સરળ વિચારધારાથી સમસ્યા નું સમાધાન કરો

સરળ વિચારધારાથી સમસ્યા નું સમાધાન કરો એક રાજ્યમાં એક પરાક્રમી અને હોંશિયાર રાજા રાજ કરતો ‘તો. તે રાજા નિઃસંતાન હતો. અનેક વૈદ્ય અને હકીમોના પ્રયત્નો છતાં તેને સંતાનસુખ પ્રાપ્ત ન થયું. ઢળતી ઉંમરના લીધે...